ટોટકા / રાહુના અશુભ પ્રભાવને ચપટી મીઠું કરી દેશે દૂર, વાસ્તુદોષ માટે પણ રામબાણ છે આ ઉપાયો

salt totka for rahu and vastu dosh

જ્યોતિષમાં રાહુને પાપનો ગ્રહ માનવામાં આવે છે. તે માનવ મગજ પર અસર કરે છે. ત્યારે તે વ્યક્તિના બુદ્ધને બગાડે છે, જેના કારણે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત દેખાતો બંધ થઈ જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ