ખુલાસો / અભિનવ કશ્યપે લગાવેલા આરોપ પર સલીમ ખાને કહયુ, "તેને જે કરવુ હોય તે કરી લે..."

salim khan replied abhinav kashyap

સુશાંતસિંહ રાજપૂતનાં નિધનથી, બી-ટાઉન સાથે સંકળાયેલા ઘણા કલાકારો હવે આગળ આવી રહ્યા છે અને તેમના અનુભવો શૅર કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલાને ઉકેલવામાં મુંબઈ પોલીસ સામેલ છે અને અત્યાર સુધીમાં કુલ 9 લોકોના નિવેદનો નોંધાયા છે. આ દરમિયાન ફિલ્મ નિર્માતા અભિનવ કશ્યપે પણ સુશાંતસિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમનો અનુભવ શેર કર્યો હતો. અભિનવ કશ્યપે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી જેમાં સલમાન ખાન અને તેના પરિવારજનોએ તેમની કારકિર્દી ખતમ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે અરબાઝ ખાન અને સલીમ ખાને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ