અનલોક / સાળંગપુર હનુમાનજી મંદિરના ભક્તો માટે સારા સમાચાર, 172 દિવસ બાદ લેવાયો નિર્ણય

હનુમાનજીના ભક્તો માટે સારા સમાચાર: સાળંગપુરમાં 172 દિવસો બાદ ફરી ભક્તો આરતીના દર્શન કરી શકશે, સામાજિક અંતર સાથે ભક્તો આરતીમાં ભાગ લઈ શકશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ