FOLLOW US
સોલા ભાગવતના ઋષિ કુમારો આજે ભાજપમાં જોડાયા છે. રાજ્યસભાના સાંસદ શંભૂ પ્રસાદ ટૂંડિયા અને જીતુ વાઘાણીની હાજરીમાં કૌશિક શાસ્ત્રી આચાર્ય,હરેશ જોશી, નિખિલ પંડ્યા ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત સોલા ભાગવતના 150 ઋષિ કુમારો શાસ્ત્રોચાર સાથે ભાજપમાં જોડાયા છે.