કૃષિ કાયદા / આંદોલનમાં ભાગ લેવા આવેલા સંતે ગોળી મારી કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં લખ્યું દુઃખ નથી જોઈ શકતો

Saint shot dead in suicide note, can't see grief written in suicide note

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની ભાગોળે જ્યાં ખેડૂતો હજુ બોર્ડરનો કબજો ત્યાં સુધી છોડવા માટે તૈયાર નથી કે જ્યાં સુધી મોદી સરકાર એ પસાર કરેલા ત્રણ નવા કૃષિ કાયદાને સરકાર રદ્દ કરવા માટે તૈયાર ન થઈ જાય અને ખેડૂતોની માંગણીઓ સ્વીકારી ન લે ત્યારે આજે એક હરિયાણાના શીખ નેતાએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી નાખવાનો બનાવ આ આંદોલનની આગને વધુ તેજ બનાવી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ