જાફરાબાદ / 2 માસનો પગાર કાપતા ખલાસીઓએ કર્યો પથ્થરમારો, સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે 8 ટિયરગેસના સેલ છોડ્યા

Sailor stones pelting Jafrabad Amreli Police action

અમરેલીના જાફરાબાદ શહેરમાં ટોળા એકઠા થવાનો મામલે પોલીસ સક્રિય બની છે. ખલાસીઓનો 2 માસનો પગાર કાપવાને સ્થિતીને લઇને લોકોમાં ઉગ્રતા જોવા મળી હતી. ખારવા સમાજના આગેવાનો આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી ટોળાએ આગેવાનોના ઘરે પહોંચીને પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે સ્થિતિ કંટ્રોલ કરવા કોમ્બિંગ શરૂ કર્યુ હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ