જ્યોતિષ શાસ્ત્ર / કેસરના આ ઉપાય કરવાથી મળે છે ગ્રહોનો સાથ, જીવનમાં પ્રગતિના દ્વાર ખુલી જશે

saffron remedy with these measures of saffron support of the planets

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોને શાંત કરવા અને જીવનમાં પ્રગતિ કરવા માટે અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યાં છે. આ ઉપાય જો યોગ્ય રીતે કરવામાં આવે તો ઘણા સાચા સાબિત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેસરના ઉપાય અંગે પણ જણાવવામાં આવ્યું છે. આ ઉપાય કરવાથી ગ્રહોનો સાથ મળે છે અને પ્રગતિના નવા માર્ગ ખુલે છે.

બ્રેકિંગ ન્યૂઝ