નિવેદન / નરેન્દ્ર મોદીને ડુંગળી લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન નથી બનાવ્યા: સાધ્વી ઋતુંભરા

sadhvi rutumbhara said why Narendra Modi become prime minister

ગુજરાતના ખેડામાં એક કાર્યક્રમમાં સાધ્વી ઋતુંભરાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડાના મહિસામાં યોજાયો હતો. અહિં તેમણે વડાપ્રધાન વિશે જણાવ્યું હતુ કે, નરેન્દ્ર મોદીને દેશની ધૂરા એટલે નથી સોંપી કે તે ડુંગળી લસણના ભાવ કંટ્રોલ કરે. 

બ્રેકિંગ ન્યૂઝ