કાર્યવાહી / રક્ષા મંત્રાલય સમિતિમાથી પ્રજ્ઞા ઠાકુરની હકાલપટ્ટી, હજુ પણ આકરા પગલાં લઈ શકે ભાજપ

Sadhvi Pragya out of defence panel after calling Nathuram Godse a patriot

મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત બતાવવાનું ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મોંઘુ પડ્યું છે. સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોષીએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને રક્ષા મંત્રાલયની સંસદીય સમિતિમાંથી નિકાળી દીધા છે. આ સાથે જ સંસદના સત્ર દરમિયાન યોજાનારી ભાજપ સંસદીય દળની બેઠકમાં સાધ્વી પ્રજ્ઞાને ઉપસ્થિત નહીં રહેવા જણાવાયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ