નિવેદન / સાધ્વી પ્રાચીનું કહ્યું, નક્સલવાદ, આતંકવાદ અને દુષ્કર્મની ઘટનાઓ માટે નેહરુ પરિવાર જવાબદાર છે

sadhvi prachi said terrorism naxalism and rape in india because of nehru family

વિશ્વ હિન્દૂ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યુ છે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા સાધ્વી પ્રાચીએ જણાવ્યું કે, નક્સલવાદ, આતંકવાદ અને દુષ્કર્મની ઘટનાઓનો જવાબદાર નેહરુ પરિવાર છે. સાથે જ તેમણે જણાવ્યું કે, ભારતમાં રામ અને કૃષ્ણની સંસ્કૃતિ છે. 

બ્રેકિંગ ન્યૂઝ