અમદાવાદના નિત્યાનંદના આશ્રમમાંથી ગુમ થયેલી બાળકી મામલે સાધિકા સામે ફરિયાદ થઈ છે.. ત્યારે હવે સાધિકા પ્રાણ પ્રિયાએ વીટીવી સમક્ષ નિવેદન આપ્યુ છે કે, આ તેમના પરિવારની આંતરિક સમસ્યા છે.. પરિવારના વિવાદમાં સંસ્થાને વચ્ચે લાવવામાં આવ્યા.. સાથે જ તેમણે કીધુ કે, અમારા આશ્રમમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરવા આવે છે.. દેશના અલગ અલગ રાજ્યમાંથી બાળકો અભ્યાસ કરવા માટે આશ્રમમાં આવે છે..