સ્પોર્ટ્સ / જન્મદિવસ પર કોરોના પેશન્ટ માટે સચિને લીધો એવો નિર્ણય કે જાણીને તમે પણ કહેશો વાહ

Sachin will donate plasma for patients recovering from Kovid-19

પૂર્વ ભારતીય ક્રિકેટર સચિનનો ગઇકાલે 48મો જન્મદિવસ હતો. આ જન્મદિવસ પર તેણે ખુબ સારો નિર્ણય કર્યો છે કે તે કોરોનાના દર્દીઓ માટે પ્લાઝમા ડોનેટ કરશે. 

બ્રેકિંગ ન્યૂઝ