સંકટ / MPમાં સરકાર સંકટ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાનું આવ્યું નિવેદન, કહ્યું હાલ આવી સરકારની જરૂર છે

Sachin Pilot On Mp Crisis Says The State Needs A Stable Government

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સર્જાયેલા સંકટને કારણે સોમવારે તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા. આ સમયે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસ નેતા સચિન પાયલટે આશા રાખી છે કે સરકાર જલ્દી જ આ સંકટમાંથી બહાર આવશે. દરેક નેતા મતભેદને ભૂલવામાં સક્ષમ છે અને સાથે જ અહીંના ચૂંટણીના વાયદા પૂરા કરવા માટે રાજ્યને એક સ્થિર સરકારની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ