ક્રિકેટ / સચિન અને સહેવાગ ફરી એકવાર ક્રિકેટનાં વાપસી કરશે, આ ટી-20માં ભાગ લેશે

sachi and sahwag will play cricket once again

આયોજકોએ આ ટૂર્નામેન્ટની જાહેરાત કરીને એ પણ જણાવ્યું કે તેની બધી મેચો રાયપુરનાં 65,000 દર્શકોની ક્ષમતા વાળા નવનિર્મિત શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

બ્રેકિંગ ન્યૂઝ