અમદાવાદ / વાસણા બેરેજના દરવાજાનું સમારકામઃ સાબરમતી નદીને કરવામાં આવશે ખાલી

Sabarmati river will be emptied

અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદીને ખાલી કરવામાં આવી રહી છે. વાસણા બેરેજના દરવાજાના સમારકામ કરવાનું હોવાથી નદીને ખાલી કરવામાં આવી રહી છે. ચોમાસાની તૈયારીના ભાગરૂપે બેરેજના દરવાજાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જોઇએ સમગ્ર અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ