અમદાવાદ / સાબરમતી 45 દિવસ રહેશે મેદાન સ્વરૂપે, આ કારણથી નદી કરાઇ ખાલી

Sabarmati River to run dry Vasana barrage gates repairing ahmedabad Gujarat

પ્રિ-મોન્સૂન કામગીરીના કારણે હવે આગામી 45 દિવસ સુધી સાબરમતી નદી ખાલી રહેશે. ચોમાસાની તૈયારીના ભાગરુપે અમદાવાદના વાસણા બેરેજના ચાર દરવાજાનું સમારકામ કરવું પડે તેમ હોવાથી સાબરમતી નદી ખાલી કરવામાં આવી રહી છે. દરવાજા ઘણા જુના થઇ ગયા છે ત્યારે તેને અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ