અમદાવાદ / ગાંધી આશ્રમનો થશે વિસ્તાર, સર્વેની કામગીરી હાથ ધરાતા પરિસરમાં રહેતા પરિવારો ચિંતિત

sabarmati gandhi ashram people protest against govt

ગત 2જી ઓક્ટોબરે ગાંધીજીની 150મી જન્મજયંતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. એ મુલાકાત દરમિયાન તેમણે ગાંધી આશ્રમના વિકાસની વાત વહેતી મૂકી હતી. એ પછી ગાંધી આશ્રમના અલગ અલગ સર્વે નંબરો પર જમીનમાપણી સર્વેયરોની ગતિવિધિ તેજ બની ગઈ છે. ત્યારે આશ્રમ પરિસરમાં વર્ષોથી વસતા પરિવારોમાં થોડી ચિંતા જોવા મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ