વિરોધ / ગાંધી આશ્રમને હાઈફાઈ બનાવવાના ચક્કરમાં સાદાઈની વિદાઈ? અંતેવાસીઓને સરકારી નોટીસ

Sabarmati Gandhi ashram people protest against central govt

ગાંધી આશ્રમને 3થી 30 એકરમાં ફેરવવાનો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે અને ગાંધીઆશ્રમમાં વસતા અંતેવાસીઓને ગાંધીઆશ્રમ ખાલી કરી દેવાની નોટીસ ફટકારી દેવામાં આવી છે ત્યારે અહીં વસતા અંતેવાસીઓ માટે વિકટ પ્રશ્ન આવીને ઉપસ્થિત થઈ ગયો છે. ત્યારે આશ્રમવાસીઓએ આ પ્રોજેક્ટ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ