સાધુ કે શૈતાન! / પાવાપુરીમાં પાપલીલા: જૈન આચાર્ય સામે શારીરિક છેડછાડની વધુ એક ફરિયાદ

sabarkantha jain sadhu one more woman alligation for abuse

સાબરકાંઠાના ઇડર ના પાવાપુરી જૈન મંદિર ના બંને જૈનાચાર્ય સામે વધુ એક ફરિયાદ નોંધાતા આજે ઇડર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તેમજ બંનેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ નો ટેસ્ટ કરાવ્યા બાદ બન્નેની ધરપકડ કરવામાં આવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ