ભ્રષ્ટાચાર / સાબરકાંઠામાં બાલભોગ કૌભાંડ: 15 દિવસ બાદ પણ તપાસના નામે મીંડુ

sabarkantha balbhog scam

સાબરકાંઠામાં બાલભોગ મહા કૌભાંડ ને 12 દિવસ થવા છતાં હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી ત્યારે આ મામલે vtv ને એક એવો વિડિયો હાથ લાગ્યો છે જેમાં બાલ ભોગ કૌભાંડ કેવી રીતે થાય છે તેમજ આ કૌભાંડ થકી કેટલા પૈસા મળે છે તેનો ખુલાસો જાતે જ કરતો જોવા મળે છે. માણસો માટે બનાવેલો બાલભોગ પશુઓના આહાર તરીકે ખુલ્લમખુલ્લા વપરાતો હોવા છતાં અધિકારીઓ દ્વારા છાવરવામાં આવતો હોય તેમ જણાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ