નિવેદન / શું કંગાળ પાકિસ્તાનની મદદ કરશે ભારત? જયશંકરે પહેલીવાર સ્થિતિ કરી સ્પષ્ટ, જુઓ શું જવાબ આપ્યો

S jaysankar says on Pakistan's economic crisis and India srilanka relations

વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે પાકિસ્તાન પોતાની નીતિઓનાં કારણે મુશ્કેલીમાં ફસાયો છે. તેમણે શ્રીલંકાની સાથે પાકિસ્તાનની તુલનાને નકારી છે. તેમણે કહ્યું કે ભારતનાં શ્રીલંકા સાથે સારા સંબંધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ