પલટવાર / 'આપણે આપણા સૈનિકો માટે પીટાઈ શબ્દ ન વાપરવો જોઈએ', સંસદમાં જયશંકરની વિપક્ષને સલાહ

S jaysankar in parliament talked about india china dispuit,indirectly targeted rahul gandhi's statement

વિદેશમંત્રી એસ જયશંકરે સોમવારે સંસદમાં કહ્યું કે જ્યારે જોઉ છું કે કોણ સલાહ આપી રહ્યું તો હું માત્ર નમી શકું છું અને સન્માન કરી શકું છું. સૈનિકો માટે પિટાઇ શબ્દનો ઉપયોગ ન થવો જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ