રાજ્યસભા / 'સરહદે એકતરફી ફેરફાર કદી પણ સહન નહીં કરીએ', જયશંકરે ચીનને આપી કડક ચેતવણી

S jaishankar says in rajya sabha we are clear with china and LAC

વિદેશમંત્રી એસ જયશંકરે કતરમાં પૂર્વ નૌસેના અધિકારીઓનાં મુદા પર રાજ્યસભામાં કહ્યું કે આ અતિસંવેદનશીલ મામલો છે. તેમનું હિત અમારા માટે સૌથી મહત્વનું છે. રાજદૂતો અને વરિષ્ઠ અધિકારી કતરની સરકારનાં સંપર્કમાં છે. અમે ખાતરી આપીએ છીએ કે તેઓ અમારી પ્રાથમિકતામાં શામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ