વર્લ્ડ ઇકોનોમિક ફોરમ / વિદેશ મંત્રીએ પાકિસ્તાનને સંબોધીને કરી એવી વાત જે ઇમરાન ખાનને નહીં ગમે

s jaishankar says except one neighbour everything is going good

વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે કહ્યું હતું કે એક જ સમયે રાષ્ટ્રવાદી હોવા અને અન્ય દેશો સાથે મળીને રહેવા વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. તેમણે દાવો કર્યો હતો કે આ મામલામાં ભારત અલગ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ