નિવેદન / સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્યપદ મળશે તેવો વિશ્વાસઃ જયશંકર

S Jaishankar said India Confident about That India Will Become Permanent in Security Council

વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતને યુએન સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ મળવાનો પૂરો વિશ્વાસ છે. તેમણે રાજ્યસભાને કહ્યું કે તે સમય લેશે, પરંતુ 'એક દિવસ' કાયમી સભ્યપદ મળશે અને આ દિશામાં સતત પ્રગતિ થઈ રહી છે. તેઓ યુએનમાં ભારતના કાયમી સભ્યપદ અંગે એઆઈએડીએમકેના વિઝિલા સત્યનાથનના પ્રશ્નના જવાબ આપી રહ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ