નિવેદન / ચીન સાથે સીમા વિવાદ પર વિદેશ મંત્રીનું જયશંકરનું મોટું નિવેદન, હાલત જટિલ છે પરંતુ...

s jaishankar on lac situation says country needs to trust its armed forces and their ability

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે દાવો કર્યો કે ભારતે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની સાથેની પોતાની સીમા સ્થિતિને મજબૂત કરી છે. તેઓએ કહ્યું કે દેશને પોતાના સશસ્ત્ર બળ અને દેશને સુરક્ષિત રાખવાની પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરવાની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ