દેહાવસાન / વિદેશમંત્રી એસ.જયશંકરની માતા સુલોચના સુબ્રમણ્યમનું નિધન

S Jaishankar Mother Sulochana Passes Away

ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરની માતા સુલોચના સુબ્રમણ્યમનું શનિવારે અવસાન થયું છે. આ અંગેની જાણકારી વિદેશમંત્રીએ પોતે ટ્વિટર પર આ આપી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ