કોરોનાનો કહેર / વિદેશમંત્રી એસ.જયશંકર પણ આવ્યા કોરોનાની ચપેટમાં, ટ્વિટ કરીને સંપર્કમાં આવેલા લોકોને કરી આ અપીલ

s jaishankar found corona positive

દેશમાં કોરોનાનો કહેર ઘટવાનું નામ નથી લેતું. ત્યારે હવે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ