BIG NEWS / 'ગાડીઓ પર તિરંગો લગાવો, ઈન્ડિયા લખેલું રાખો', યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને સૂચના

 russia ukraine war embassy of india in kyiv on security of indian students

યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભારતીયોને પાછા લાવવા માટે વૈકલ્પિક રસ્તો અપનાવવામાં આવી રહ્યા છે. આ તમામની વચ્ચે સૂત્રોએ જણાવ્યું છે કે, યુક્રેનમાં હાલના તમામ ભારતીયોને કહેવામાં આવ્યું છે કે, અભિયાન માટે અવરજવરના સમયે પોતાના વાહન પર ભારતીય ઝંડો લગાવે.

બ્રેકિંગ ન્યૂઝ