સવાલ / જનતાને કરોડોનો દંડ કરનારી સરકારે કહ્યું- 'નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી નથી થતી એવું નથી', કયા નેતાને દંડ ફટકાર્યો?

Rupani government Gujarat people Fine crores bjp congress leader

નિયમોને નેવે મુક્તા નેતાઓ સામે મુખ્યમંત્રી રૂપાણી બોલતા અચકાતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગુજરાત હાઈકોર્ટ ખુદ કહી ચૂકી છે કે, પ્રજા હોય કે નેતા સૌકોઈ માટે કાયદો સમાન છે. નેતાઓએ કાયદાના લીરા ઉડાવ્યા છે તો તેમના સામે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આ રાજ્યની સરકાર નેતાઓથી ડરે છે. પોતાના જ નેતાઓ સામે બોલતા અચકાઈ છે. જાણો મુખ્યમંત્રીએ આ અંગે શું કહ્યું હતું...

બ્રેકિંગ ન્યૂઝ