બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / બદલાઇ જશે ATMમાંથી કેશ ઉપાડવાના નિયમ, થવા જઇ રહ્યો છે આ ફેરફાર
Last Updated: 01:43 PM, 11 December 2024
જો તમે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મહત્વનું અપડેટ આવ્યું છે. જેમાં ATMમાં કેશ રિફંડની સુવિધા ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ સુવિધા હેઠળ જો કસ્ટમર નિર્ધારિત સમયમાં ATMમાંથી પૈસા નહીં ઉપાડે તો મશીનમાં તે પૈસા પાછા જતા રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કસ્ટમર્સની સુરક્ષા અને છેતરપિંડી રોકવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે. શરૂઆતમાં આ સુવિધા અમુક ATM પર લાગુ કરવામાં આવશે પછી ધીમે ધીમે તે તમામ ATM પર લાગુ કરાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT