કોરોનાકાળમાં લગ્ન પ્રસંગ યોજતા લોકો ગાઇડલાઇન અને નિયમોને લઇને પરેશાન થઇ રહ્યા છે તો કેટલાક લોકો આવતા વર્ષે પણ લગ્ન યોજવા જઇ રહ્યા છે પરંતુ લગ્ન પ્રસંગને લઇને તમામ નિયમો જાણવા હોય તો...
Update : રાજકોટમાં પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે કે દિવસના લગ્ન માટે હવે મંજૂરી નહીં લેવી પડે. લગ્નમાં આવેલા લોકોએ રાત્રિના 9 વાગ્યા પહેલાં ઘરે જતું રહેવું પડશે.