ધર્મ / આ રીતે કરો રુદ્રાક્ષની સાચી પરખઃ મહાદેવને ‌છે અત્યંત પ્રિય

Rudraksh Lord Shiva very like

રુદ્રાક્ષ ભગવાન મહાદેવને ‌અત્યંત પ્રિય છે. તમે તેમનાંં મસ્તક પર રુદ્રાક્ષ જોઇ શકો છો અને બીજી વાત એ છે કે જે લોકો ભગવાન મહાદેવને રાજી કરવા માગતા હોય છે તે પણ રુદ્રાક્ષની માળા ધારણ કરે છે તથા આ માળાનો જાપ કરી પ્રભુ ને યાદ કરે છે. જો રુદ્રાક્ષની માળા કોઇ સાધુ-સંતોને આપવામાં આવે તો આપણી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને રુદ્રાક્ષની માળા સાધુ-સંતોને આપવાથી આપણને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ