આસ્થા / મોટામાં મોટી બિમારીને જડથી ઉખાડીને ફેંકે છે રૂદ્રાક્ષનો આ ચમત્કારી લેપ

rudraksh coat eliminate body diseases

જ્યારે પણ ભગવાન શંકરની પ્રિય ચીજોને વાત થાય છે તો રૂદ્રાક્ષનું નામ સૌથી પહેલા આવે છે. શિવ પુરાણમાં પણ રૂદ્રાક્ષથી જોડાયેલી ઘણી વાતો લખી છે જે એ વાતને પ્રમાણ આપે છે કે રૂદ્રાક્ષ ભોલેનાથને ખૂબ પ્રિય છે.

બ્રેકિંગ ન્યૂઝ