Video / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય માટે અમદાવાદ જગન્નાથ મંદિરમાં રુદ્ર પાઠ કરાયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય માટે દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં રુદ્ર પાઠ કરાયાં છે. ગૃહમંત્રી અમિત શાહ ઝડપથી સારા થઇ જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી.

બ્રેકિંગ ન્યૂઝ