NRC / ભાજપ શાસિત રાજ્યના આ મુખ્યમંત્રી પાસે જ નાગરિકતાના ડૉક્યુમેન્ટ્સ નથી, RTIમાં થયો ખુલાસો

rti reveals no papers with haryana government on cm citizenship manohar lal khattar

માહિતીનો અધિકાર (RTI)ની એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે હરિયાણા સરકાર પાસે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, હરિયાણા સરકારના ઘણા કેબિનેટ મંત્રીઓ અને રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય (Satyadev Narayan Arya) ની નાગરિકતા સાથે જોડાયેલા દસ્તાવેજ નથી. આ આરટીઆઇ પાણીપતના રહેવાસી એક્ટિવિસ્ટ પી.પી. કપૂરે દાખલ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ