ગૌરવ / વિદેશની ધરતી પર આકાર પામશે પાંચમું ધામ, સનાતન ધર્મનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ બદલાશે

RSS to provide a road map for Fifth Dham in Cambodia

સનાતન ધર્મમાં ચાર ધામ અને 7 પુરી અને 51 શક્તિપીઠનું વિશેષ  મહત્વ છે. આદિ શંકરાચાર્યજીએ ભારતની ચાર દિશામાં ચારધામ અને ચાર પીઠનું નિર્માણ કર્યું હતું. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર,પૂર્વમાં જગ્ગનાથ પુરી અને પશ્ચિમમાં દ્વારકા ધામનું નિર્માણ કરાયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ