નિવેદન / ભારતને પરત મળવા જોઈએ કૈલાશ માન સરોવર અને PoK, J&Kમાં RSSએ ઉઠાવ્યો મુદ્દો

RSS Indresh Kumar in Jammu speaks about China and PoK

જમ્મૂ પહોંચેલા RSSનાં વરિષ્ઠ પ્રચારક ઇન્દ્રેશ કુમારે પાકિસ્તાન અને ચીનને નિશાના પર લીધાં હતાં. તેમણે અહીં કૈલાશ માનસરોવર અને પીઓકેનાં મુદા્ઓ પર કહ્યું કે આ બંને ભારતને મળવા જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ