નિવેદન / RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું હિન્દુ મુસ્લિમ બંનેના પૂર્વજો તો એક જ હતા

RSS chief mohan bhagvat said hindu and muslims had same ancestors

સરસંઘસંચાલક મોહન ભાગવતે પૂણે ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતના મુસ્લિમોએ ડરવાની જરૂર નથી. ભારતના હિન્દુઓ અને મુસ્લમનોના પૂર્વજો એક જ હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ