અમદાવાદ / કોરોનાના કહેર વચ્ચે RPFના જવાનોએ જરૂરિયાતમંદ લોકોને કર્યું ફૂડનું વિતરણ

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં રેલવે પોલીસ ફોર્સના જવાનોએ લોકોને ફૂડ વિતરણ કર્યું છે. રેલવે સ્ટેશનની પાસે રહેતા ગરીબ પરિવારોને RPF દ્વારા ભોજનની આપવામાં આવ્યું છે. લોકડાઉન હોવાના કારણે ગરીબ પરિવારના લોકોનેપરેશાની થઈ રહી છે. જેના કારણે RPFના જવાનો દ્વારા ગરીબ પરિવારોને કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ