હરિયાણાના રોહતકમાં મહર્ષિ દયાનંદ વિશ્વવિદ્યાલયમાં શનિવારે ફાયરિંગ થયું. માહિતી અનુસાર, કૉલેજના એક કાર્યક્રમમાં સામેલ થવા આવેલા રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેય જવાની થોડીવાર બાદ જ અંજામ આપ્યો.
હરિયાણામાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં ફાયરિંગ
4 યુવકોને લાગી ગોળી, ઘટના બનતા ખળભળાટ
ઇજાગ્રસ્તોને PGI રોહતકમાં દાખલ કરાયા
હરિયાણામાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં ગોળીઓ ચાલી છે. જણાવાય રહ્યું છે કે, ગોળી વાગવાથી 4 યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા છે. તેમણે પહેલા પીજીઆઈ લઇ જવાયા, ત્યાર બાદ એક ખાનગી હોસ્પટિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
લોકોનું કહેવું છે કે, સ્કોર્પિયો સવાર થઇને આવેલા યુવકોએ કારમાં સવાર આ ચાર લોકો પર ફાયરિંગ કર્યું હતું. જોકે ફાયરિંગનું કારણ જાણી શકાયું નથી.
Haryana| Firing reported at Maharshi Dayanand University, Rohtak
4 people shot, admitted to PGIMS Rohtak in critical conditio;, atleast one is a student here. Youth in a car had fired on another car. Cause of incident not known. Police investigating: SHO Parmod Gautam, PGIMS PS pic.twitter.com/30XOPplXie