નિવેદન / રોહિતે ગાંગુલીને આશ્વાસન આપ્યુ, પ્રદુષણથી વાંધો નથી, દિલ્હીમાં પહેલી T20 રમશે ટીમ

Rohit Speaks To Bcci President Sourav Ganguly, Says Team Ready To Play First T20

રોહિત શર્માએ શુક્રવારના BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આશ્વાસન આપ્યુ કે, ટીમ ઇન્ડિયા દિલ્હીમાં બાંગ્લાદેશ વિરુદ્ઘ પહેલી T-20 મેચ રમશે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વાયુ પ્રદુષણને લઇને વધતી ચિંતાઓ છતાં ટીમને રમવા માટે કોઇ વાંધો નથી. તો બીજી તરફ બાંગ્લાદેશની ટીમના કેટલાક ખેલાડીઓ પ્રેક્ટિસ દરમિયાન એન્ટી પોલ્યૂશન માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરતા નજર આવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ