અંદરની વાત / માત્ર T20માં કેપ્ટન બનવા રાજી ન હતો રોહિત શર્મા, મનાવવા માટે BCCIએ કોહલીને વનડેમાંથી હટાવી દીધો

rohit sharma was not ready to take t20i captaincy alone and demanded to take charge of both white ball formats says reports

વિરાટ કોહલીને વન-ડેમાં કેપ્ટન પદેથી હટાવવા અને કેપ્ટન પદે રોહિત શર્માને બેસાડવાના બીસીસીઆઈના નિર્ણય પર સતત ચર્ચા યથાવત છે. ટી-20 વર્લ્ડ કપ બાદ રોહિતને આ ફોર્મેટનો નવો કેપ્ટન બનાવ્યાં બાદ બીસીસીઆઈએ બુધવારે અચાનક રોહિતને વન-ડે ટીમનું સુકાન સોપ્યું હતુ. આ દરમ્યાન એક નવા અહેવાલ સામે આવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ