બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ચેમ્પ્યિન્સ ટ્રોફી બાદ રોહિત શર્મા લેશે સંન્યાસ? BCCIએ લીધો આ મોટો નિર્ણય

ચેમ્પિયન્સ ટ્રોફી / ચેમ્પ્યિન્સ ટ્રોફી બાદ રોહિત શર્મા લેશે સંન્યાસ? BCCIએ લીધો આ મોટો નિર્ણય

Last Updated: 04:18 PM, 5 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રોહિત શર્મા ટેસ્ટ અને વનડે ફોર્મેટમાંથી નિવૃતી લઈ શક છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના સંન્યાસની ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પણ આ અંગે ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. હવે એવા સમાચાર સામે આવ્યાં છે કે BCCIએ રોહિતને સ્પસ્ટ જણાવી દીધું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તેણે સંન્યાસનો નિર્ણય કરી લેવો જોઈએ. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું જે થવું હોય તે થાય પરંતુ રોહિતને કહી દેવામાં આવ્યું છે તેણે કેપ્ટન પદ છોડવાનો નિર્ણય જાહેર કરી દેવો જોઈએ જેથી કરીને નવા કેપ્ટનની શોધ શરુ થઈ શકે.

રોહિતની કેપ્ટનન્સીમાં ભારતનો શાનદાર દેખાવ

બીસીસીઆઈના એક સૂત્રે એવું કહ્યું કે પસંદગીકારો અને બોર્ડના અધિકાકરકાીઓએ રોહિત સાથે ચર્ચા કરી લીધી છે અને રોહિતને જણાવી દેવાયું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તેણે નિર્ણય લઈ લેવો જોઈએ. ટીમ મેનેજમેન્ટ આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વનડે વર્લ્ડ કપ વિશે ચોક્કસ પ્લાન ધરાવે છે. તાજેતરના સમયમાં રોહિતનું પર્ફોમન્સ પણ સારુ છે. તેની આગેવાનીમાં જ ભારત ટી 20 વર્લ્ડ કપ જીત્યું છે. તે ઉપરાંત રોહિતની કેપ્ટનન્સીમાં ભારત 2023ના વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું હતું.

આ ઈવેન્ટ રોહિતનું ભાવી નક્કી કરશે

ભારતે રોહિતની આગેવાનીમાં ઈંગ્લેન્ડ સામે 3 વનડે અને ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે એટલે આ ઈવેન્ટમાં પણ તેની ઈનિંગ તેનું ભાવી નક્કી કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Champions Trophy Champions Trophy 2025 Champions Trophy news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ