ટી20 WC / પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી કોણ કોણ રમશે? રોહિત શર્માએ કર્યું મોટું એલાન

Rohit sharma stated that playing 11 of team India is decided for t20 WC

ટીમ ઇન્ડિયા મિશન વર્લ્ડકપ માટે તૈયાર છે, 23 ઑક્ટોબરનાં પાકિસ્તાન સામે મેચ થવા જઇ રહી છે ત્યારે જ્યારે બધાં કેપ્ટનોની પ્રેસ કોન્ફેરેન્સ કરવામાં આવી ત્યારે રોહિત શર્માએ પોતાની રણનીતિ પર વાત કરતાં કહ્યું કે અમારી પ્લેઇંગ-11 અત્યારથી તૈયાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ