ગોઝારો રવિવાર / સુરત, વલસાડ પંથકમાં બે અકસ્માતમાં 5 લોકોને કાળ ભરખી ગયો, 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

road accidents, Surat and Valsad,  Five people, killed, incident,

સુરત અને વલસાડ પંથકમાં માર્ગ અકસ્માતની બે જુદી-જુદી ઘટના સામે આવી હતી. જે ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ