અમદાવાદ / આજથી રિવરફ્રન્ટ વોક વે કરાશે બંધ : સાબરમતી નદીની જળસપાટીમાં વધારો થતા લેવાયો નિર્ણય

riverfront walk way will be close from today due to high water level of sabarmati

ગુજરાતમાં ભારે વરસાદને પગલે અન્ય ડેમોનું પાણી સાબરમતીમાં છોડાતા જળસપાટીમાં થયો વધારો, સાવચેતીના ભાગરૂપે રિવરફ્રન્ટ વૉક વે કરાશે બંધ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ