વડોદરા / દૂષિત પાણીથી વકર્યો રોગચાળો, 5 લાખ લોકોને મળે છે પીળા કલરનું દુર્ગધ મારતું પાણી 

Rising epidemic from contaminated water, 5 lac people get yellow color disinfectant water

વડોદરામાં દૂષિત પાણીના કારણએ રોગચાળો વક્યો છે. પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે સ્થાનિકોને પાણીજન્ય રોગની અસર થઇ છે. અત્યાર સુધી 5 લાખ લોકોને દૂષિત પાણીનું વિતરણ કરાયું છે. ત્યારે રોગચાળો વકરતા કારેલીબાગ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા છે. જોઇએ સમગ્ર અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ