PHOTOS / ઋષિ કપૂરની તેરમાની વિધિમાં રણબીર સાથે પહોંચી આલિયા ભટ્ટ, જાણો કોણ-કોણ રહ્યું હાજર

Rishi kapoor death 13th day ranbir kapoor alia bhatt together in car picture

દિગ્ગજ બોલિવૂડ અભિનેતા જ્યારે આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે તેમની સાથે હિન્દી સિનેમાનો એક યુગ પણ પૂરો થઈ ગયો. 2 વર્ષ સુધી કેન્સર જેવી ઘાતક બીમારી સામે લડ્યા બાદ 30 એપ્રિલે ઋષિ કપૂરનું નિધન થયું હતું. તેમણે એક વર્ષ સુધી ન્યૂયોર્કમાં ઈલાજ પણ કરાવ્યું હતું. તેમ છતાં તેઓ આ બીમારી સામે જંગ હારી ગયા. ત્યારે મંગળવારે ઋષિ કપૂરના નિવાસ સ્થાને તેમના તેરમાની વિધિ રાખવામાં આવી હતી. જેમાં પરિવાર સહિત આ લોકો પણ સામેલ થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ