તાજેતરમાં આર.કે. સ્ટુડિયોમાં લાગેલી આગને પગલે રિશી કપૂરે આ અંગે મિડીયા સાથે વાતચીત કરી હતી. જેમાં જુના સંસ્મરણો વાગોળ્યા હતા. આ ઘટના વિશે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે રિશી કપૂર ખુબ લાગણીશીલ હતા. રિશી કપૂરે આ અકસ્માતઘટના અંગે પોતાને હજુ વિશ્વાસ નથી આવતો તેમ જણાવ્યું હતું.
રિશી કપૂરે વધુમાં જણાવ્યુ હતુ કે "હું હજુ પણ તે સ્વીકારી શકતો નથી. હું અંશતઃ આ ઘટના સાથે ઇનકાર કર્યો હતો. " તેમણે કહ્યું કેઆર.કે. ફિલ્મોની વેશભુશા જેણે જે પહેરી હોય તે આ સ્ટુડિયોમાં રાખવામાં આવ્યા હતા. આ કપડાં નરગીસ થી શરૂ કરી ઐશ્વર્યા રાય બચ્ચન સુધીની નાયિકાઓ જે ડ્રેસ પહેર્યા હતા તે તમામ અમે ગુમાવી દીધા છે.
આગળ રિશી કપુરે ભાવુક થઇને જણાવ્યુ હતુ કે જીશ દેશમે ગંગા બહેતી હે ફિલ્મમાં પદ્મીની દ્વારા પહેરેલા ઘરેણાં અને કપડાને અમે આ સ્ટુડીયોમાં બહુ પ્રેમ સાથે રાખ્યા હતાં જે બધી જ વસ્તુ અમે ગુમાવી દીધા છે. હું સમજી નથી નથી શકતો કે આ બધાી જ ઘટના કેવી રીતે બની તેને હું સમજુ શકતો નથી. આ અમારા વડીલોની વિરાસત છેઅને આ ખજાનો છે જે અમારા પુર્વજો તરફથી મળેલ ભેટ છે.
રાજકપુર વિશે પણ જુના સંસ્મરણો વાગોળતા રિશી કપુરે જણાવ્યુ હતું કે મારા પિતાએ બોબીની સફળતાથી અમારા પરીવારના માંટે એક ઘર ખરીદ્યુ હતુ. તેમણે પોતાની બધી જ કમાણી આ સ્ટુડીયો બનાવવામાંટે વાપરી હતી.
તે આગળ મૂકવામાં આવ્યું હતું રિશી કપૂર ભાવનાત્મક સૂરમાં કહ્યું 'ફિલ્મ' ગંગા જમીન દાગીના અને કપડાં "અમે પ્રેમ સાચવો સ્ટુડિયો હવેથી પદ્મિની દ્વારા પહેરવામાં નથી વહે છે. હું સમજી નથી તે કેવી રીતે થયું. પરંતુ આપણા માટેતે અમારા પિતા વારસો હતોઅને તે એક ખજાનો હતો. "